સંબંધે જીવવાનું છે, દાસભાવે સેવા કરવાની છે અને બ્રહ્મભાવે ભજન કરવાનું છે. પછી અભાવ-ભાવફેરના શબ્દોનું ક્યારે બાષ્પીભવન થઇ જશે તેની ખબર નહિ પડે.