જયારે ભજન કરવા બેસીએ ત્યારે ગુણાતીતપુરુષનો પ્રસંગ, સૂત્ર અને તપશ્વર્યા વિચારવી, પછી ભજન કરવું, તો ભજન સહેલું થઇ જશે, કંટાળો નહિ આવે.