તમને એક થશે કે હૈયામાં ગંદકી બહુ છે. કામ, ક્રોધ, લોભ, હઠ , માન , ઈર્ષ્યાનાએ સંકલ્પોથી ગભરાવાનું નથી. બાયપાસ કરી નાખવાના। શાથી? મને સંબંધ થયો છે એ કલ્પનાતીત છે.