કોઈ પૂછે આ તમે કર્યું? ડોકું હલાવવાનું પણ 'મેં' શબ્દ નહિ બોલવાનો। કોઈ કહે, તમે સારી ગોષ્ઠિ કરી તો મનમાં કહેવાનું 'નિમિત્ત' થવા આવ્યો છે. એનું નામ જાગ્રતતા.