અનંત બ્રહ્માંડમાં અક્ષરબ્રહ્મ જેવા કોઈ દાસ નહીં, એ આપણું શરીર છે. બ્રહ્મભાવે અને દાસભાવે નિરંતર જાગ્રત રહીને આપણે જીવવાનું છે.