જો તમે ત્રણ જ વર્ષ પોઝીટીવ રહેશો તો સાધના પૂરી થઇ જશે. પોઝીટીવ અને નેગેટીવ બંને રાખશો તો બાર વર્ષે સાધના પૂરી થશે. કેવળ નેગેટીવ રહેશો તો યમપુરી. પોઝીટીવ એટલે 'આને આમ કરવું જોઈએ, આને આમ કેમ કર્યું? આને આમ કર્યું હોત તો.' આવા વિચારોથી અલિપ્ત રહેવું તે.