આપણી ઉપાસના સ્વામિ અને નારાયણની છે. આપણે સ્વામિ છીએ. નારાયણ કોઈ થયો નથી ને થશે પણ નહિ. સ્વામિના ભાવથી જીવવાનું છે, બોલવાનું છે ને સેવા કરવાની છે.