શિક્ષાપત્રી પ્રમાણેનો સ્વધર્મ અને ભગવતસ્વરૂપ, ભગવદી અને ભક્તો આગળ સરળતા: આ બે જીવનમાં ન પ્રગટે ત્યાં સુધી સંપ-સુહૃદભાવ-એકતા લાખો માઈલ દૂર છે.