હે મહારાજ ! ભક્તિ પ્રગટાવજો. કેવળ તમારા જ થઈને રહેવાય. તમારા સિવાય કોઈ વ્હાલું ના રહે. તમારા ભક્તોની સેવા થયા જ કરે.