જે દિવસે સ્વામીની વાતોમાં સમ્યક વિશ્વાસ મુકાઈ જાય તે જ દિવસે on the very moment મહારાજ તમને બુદ્ધિયોગ આપી દે, તમને કોઈનુંય જોવાનું મન ન થાય.